ખેડૂતોના જ્ઞાનમાં વધારો કરવા માટે તેમના વિસ્તારમાં ક્રિયાત્મક મુદ્દા અને આધુનિક મહિતીની જરૂર હોય છે. માયક્રોપ ખેડૂતની જરૂરિયાતોને ખેત યોજનાના સ્વરૂપમાં નિરાકરણ પૂરુ પાડે છે. દરેક ખેડૂત માટે અનુકૂલિત.
નાના ખેડૂતોના વર્તમાન સંકટ
ખેત-યોજના નાના ખેડૂતોને ઉત્પાદન વધારવા માટે 'શું કરવું' અને 'ક્યારે કરવું' એ વિશે માહિતી આપે છે. તે ખેડૂત મિત્ર અને ખેડૂતને અદ્યતન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પહોંચાડાય છે, અને તેને મોટી માહિતીની પૃથક્કરણવિદ્યા અને ભૌગોલિક સ્થિતિની પધ્ધતિઓ પર આધારીત અલ્ગોરીધમ પધ્ધતિનો ઉપયોગ કરીને મેળવવામાં આવે છે.
કોઈપણ માહિતી અથવા પ્રશ્નો માટે અમારો સંપર્ક કરો. માયક્રોપની ટીમ ખુશીથી તમારા પ્રશ્નોના જવાબ આપશે. તમારે માત્ર આ ફોર્મ ભરવાનું છે. ચાલો વાત કરીએ અને નિરાકરણ સુધી પહોંચીએ.